Download Now Banner

This browser does not support the video element.

ગઠામણ ગેટ નજીક જૈન ઉપાશ્રયમાં ત્રિ દિવસીય પુસ્તક મેળાને ધારાસભ્ય ખુલ્લો મુક્યો

Palanpur City, Banas Kantha | Sep 13, 2025
પાલનપુરના ગઠામણ ગેટ તરીકે આવેલા જૈન ઉપાશ્રયમાં જય મિત્ર મંડળ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે દિવસ એ પુસ્તક મેળા ને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે ખુલ્લો મુક્યો હતો ત્યારે આજે શનિવારે બે કલાકે જાણીતા એડવોકેટ મનોજ ઉપાધ્યાય જણાવ્યું હતું કે પાલનપુરમાં પ્રથમવાર પુસ્તક મેળાનું આયોજન થયું છે તે પાલનપુર વાસીઓ પણ મોટી સંખ્યામાં પુસ્તકમેળાનો લાભ લઈ રહ્યા છે
Read More News
T & CPrivacy PolicyContact Us