Download Now Banner

This browser does not support the video element.

કાલાવાડ: નિકાવા ગામ નજીક એસટી બસ અને બોરવેલ વાહન વચ્ચે અકસ્માતના બનાવમાં એક વ્યક્તિ દ્વારા બસ ચાલક સામે પોલીસ ફરિયાદ કરાય

Kalavad, Jamnagar | Aug 31, 2025
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ નજીક ગઈકાલે એસટી બસ અને બોરવેલ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ એસટી બસના ચાલકે બોરવેલ વાહન પાછળ બસ અથડાવી અકસ્માત કર્યો હતો, જેમાં ફરિયાદી સહિત અનેક લોકોને ઈજા પહોંચી હતી, બસના ચાલક સામે પોલીસ ફરિયાદ કરતા તપાસ હાથ ધરાઈ.
Read More News
T & CPrivacy PolicyContact Us