Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામે સતવારા સમાજના ખેડૂતોએ દર્શાવ્યો અનોખો વિરોધ#jansamasya

Khambhalia, Devbhoomi Dwarka | Aug 25, 2025
હર્ષદપુર ગામે રેલવે ટ્રેકની કામગીરી સામે છેલ્લા 20 દિવસથી ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. સતવારા સમાજના ખેડૂતોએ આંદોલન સ્થળે હનુમાન ચાલીસાનું પઠન કરીને અનોખી રીતે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો.. ખેડૂતોનો દાવો છે કે તેઓ છેલ્લા 45 વર્ષથી આ જમીન પર ખેતી કરી રહ્યા છે અને તેમની પાસે જમીન પર માલિકી હક્ક છે. તેમ છતાં, કોઈ પણ પૂર્વ સંમતિ લીધા વિના રેલવે ટ્રેક તેમની ખેતીવાળી જમીનમાંથી પસાર કરવામાં આવી રહ્યો છે..
Read More News
T & CPrivacy PolicyContact Us