Download Now Banner

This browser does not support the video element.

સાંતલપુર: નલિયા ગામમાં પાંચ દિવસની શોધખોળ બાદ વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો,NDRF અને SDRF ની ટિમો કામે લાગી હતી

Santalpur, Patan | Sep 12, 2025
સાંતલપુર તાલુકાના નડીયામાં મંગળવારે ખારી નદીમાં ન્હાવા ગયેલા નવ યુવકો ડૂબ્યા હતા જેમાં તાત્કાલિક ચાર યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે કે પાંચ યુવકો લાપતા થતા તાત્કાલીક સ્થાનિક તરવૈયા અને SDRFની ત્રણ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી જેમાં ચાર યુવકોની લાશ મળી જવા પામી હતી જ્યારે એક લાપતા યુવક પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે નહિ મળતા ત્રણ SDRF ની ટિમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી ત્યારે વહિવટીતંત્ર દ્વારા લાપતા યુવકને શોધવ NDRF ટીમ બોલાવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us