Download Now Banner

This browser does not support the video element.

વહેલી સવારથી સુરતમાં 21 કુત્રિમ તળાવો પરથી પાંચ ફૂટ સુધીની ગણેશની પ્રતિમાનું વિસર્જન,ભારે હૈયે ભક્તોએ આપી વિદાય

Majura, Surat | Sep 6, 2025
પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ કુલ 21 કુત્રિમ તળાવ પરથી શનિવારે પાંચ ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.કુત્રિમ તળાવ પર પાલિકા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા ચાલી રહી છે.જ્યાં દસ દિવસ સુધી બાપ્પા ની પૂજા અર્ચના અને આરાધના કર્યા બાદ આજે ભાવિક ભક્તોએ ભાવભીની આંખે બાપ્પાને વિદાય આપી હતી.જ્યાં 21 પૈકી પાલ સ્થિત કુત્રિમ તળાવ ખાતે ગણેશની પ્રતિમાઓની વિસર્જન પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us