પંડોળી સી.એન.શાહ હાઈસ્કૂલ પંડોળીમાં બાળ લગ્નો ન થાય તેના માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.બાળ લગ્નો થવાના કારણો, તેનાથી થતા નુકસાન,અને બાળ લગ્નો ન થાય તે માટે આપડું શું યોગદાન હોવું જોઈએ તે અંગે બાળકો ને વિસ્તાર થી માહિતી આપવામાં આવી હતી.તેમજ જો બાળ લગ્ન થાય તો કાયદાકીય રીતે શું સજા હોય શકે તેની વિસ્તાર થી માહિતી આપવામાં આવી હતી. દ્રષ્ટિ ડોન બોસ્કો કપડવંજ સંસ્થાના સામાજિક કાર્યકર જશીબેન પરમાર દ્વારા આપવામાં આવી હતી.