Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: પંડોળી હાઈસ્કૂલમાં દ્રષ્ટિ ડોન બોસ્કો સંસ્થા દ્વારા બાળ લગ્ન અંગે માહિતી આપવામાં આવી, શપથ લેવડાવવામા આવ્યા

Petlad, Anand | Sep 9, 2025
પંડોળી સી.એન.શાહ હાઈસ્કૂલ પંડોળીમાં બાળ લગ્નો ન થાય તેના માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.બાળ લગ્નો થવાના કારણો, તેનાથી થતા નુકસાન,અને બાળ લગ્નો ન થાય તે માટે આપડું શું યોગદાન હોવું જોઈએ તે અંગે બાળકો ને વિસ્તાર થી માહિતી આપવામાં આવી હતી.તેમજ જો બાળ લગ્ન થાય તો કાયદાકીય રીતે શું સજા હોય શકે તેની વિસ્તાર થી માહિતી આપવામાં આવી હતી. દ્રષ્ટિ ડોન બોસ્કો કપડવંજ સંસ્થાના સામાજિક કાર્યકર જશીબેન પરમાર દ્વારા આપવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us