Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: કરજણ ગામના ચાર દરવાજા બે મીટર જેટલા ખોલીને 38.000 કરતા વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.

Nandod, Narmada | Sep 4, 2025
કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા,  કરજણ બંધના ગેટ નં.2,5,7 (2.0 મીટર) ખુલ્લા હતા. તેમા વધારો કરી,તા. 04/09/2025 ના રોજ સાંજે 5:10 કલાકે  ગેટ નં 2,4,5,7 (2.00 મીટર) ખુલ્લા કરી ને હવે કરજણ ડેમ માંથી નદી માં આશરે 38028 ક્યુસેક્સ પાણીની જાવક ચાલુ કરવામા આવી છે. કા. ઈ. કરજણ જળાશય.
Read More News
T & CPrivacy PolicyContact Us