Download Now Banner

This browser does not support the video element.

આંકલાવ: નવાખલની બાળકીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો,પીએમ કરી લાશને પરિવારજનોને સોંપાઈ,ગામમાં લોકો ઉમટી પડ્યા

Anklav, Anand | Sep 3, 2025
આંકલાવ તાલુકાના નવાખલની બાળકીનુ અપહરણ કરી તેને નદીમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી ત્યારે મંગળવારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને પીએમ કરાવી મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us