Download Now Banner

This browser does not support the video element.

આંકલાવ: બામણગામ અને ગંભીરાના ગ્રામજનોને સાયરન વગાડી એલર્ટ કરાયા

Anklav, Anand | Sep 5, 2025
મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા જ નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર કરવામાં આવ્યા છે ત્યારે ગંભીરા,બામણગામ સહિત ગામોમાં સાયરન વગાડીને તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આંકલાવ તાલુકાના વિવિધ ગામોને હાલ પાણીની આવક નદીમાં થતા એલર્ટ કરાયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us