Download Now Banner

This browser does not support the video element.

વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદીરે શ્રાવણ માસ ના અંતિમ દિવસે ભાવીકોએ દશઁન કરી પોતાની પ્રતીક્રીયા આપી

Veraval City, Gir Somnath | Aug 23, 2025
પવિત્ર શ્રાવણ માસ નો આજે અંતિમ દિવસ હોય આજે મેઘરાજાના અમીછાટણા વચ્ચે પણ શિવભકતો સોમનાથ મંદીરે ઉમટી પડ્યા છે ત્યારે સોમનાથ મહાદેવ ના દશઁન કરી 10 કલાક આસપાસ ભાવીકોએ પોતાની પ્રતીક્રીયા આપી .
Read More News
T & CPrivacy PolicyContact Us