Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: આમ આદમી પાર્ટીની ટીમ ઘેડ પંથકની સમસ્યાઓને લઈને કરશે પદયાત્રા, સર્કિટ હાઉસ ખાતેથી પ્રવીણ રામે આપી માહિતી

Junagadh City, Junagadh | Aug 30, 2025
ઘેડ પંથકમાં ચોમાસા દરમિયાન સર્જાતી પૂરની પરિસ્થિતિ અને તેના કારણે ખેડૂતોને થતા નુકસાનના મુદ્દે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા પ્રવીણ રામ દ્વારા ૧૪ દિવસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા આગામી ૫ સપ્ટેમ્બરથી પંચાળા ગામથી શરૂ થશે અને સોનલધામ મઢડા ખાતે પૂર્ણ થશે. આ યાત્રાનો મુખ્ય હેતુ ઘેડના લોકોના પ્રશ્નો અને પીડાને સરકાર સમક્ષ પહોંચાડવાનો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us