Download Now Banner

This browser does not support the video element.

સરહદી વિસ્તારમાં નુકસાની અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી રાહત બચાવવાની કામગીરી અંગે કલેક્ટરે પ્રતિક્રિયા આપી

Palanpur City, Banas Kantha | Sep 10, 2025
બનાસકાંઠા કલેક્ટર દ્વારા અસરગ્રસ્ત ગામોમાં રાહત અને બચાવની કામગીરી અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી ગતરોજ રાત્રે આપેલી પ્રતિક્રિયા આજે બુધવારે સવારે 8:30 કલાક આસપાસ સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે તંત્ર દ્વારા રાહત બચાવની તમામ કામગીરી થઈ રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us