Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: 52 પાટીદાર સમાજ ઘર ખાતે સક્ષમશાળા પુરસ્કાર સમારંભ યોજવામાં આવ્યું

Lunawada, Mahisagar | Sep 2, 2025
મહીસાગર જિલ્લાના 52 પાટીદાર સમાજ ઘર ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકા ની વિવિધ 12 ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શાળાઓને પુરસ્કાર અને પ્રોત્સાક ઇનામ આપવામાં આવ્યું હતું 11 જેટલી શાળાઓને એવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ રાજકીય આગેવાનો સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us