Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: પાતલદેવી વાંકલ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર કાયમ પંથ જ્ઞાન સંપ્રદાય દ્વારા ભાદરવા વદ તેરસ ની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ

Mangrol, Surat | Sep 19, 2025
માંગરોળ તાલુકાના પાતલ દેવી વાંકલ બોરીયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર કાયમ પંથ જ્ઞાન સંપ્રદાય દ્વારા ભાદરવા વદ તેરસ ની ભક્તિ ભાવ સાથે ઉજવણી થઈ પરમગુરૂ ભગવાન કરુણાસાગર મંદિર પાતલ દેવી બોરીયા વાંકલ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us