Download Now Banner

This browser does not support the video element.

આરટીઓ સર્કલ નજીક બનાવેલા નવા એલિવેટેડ બ્રિજમાં તિરાડ પડતા સમારકામ હાથ ધરાયું

Palanpur City, Banas Kantha | Sep 12, 2025
પાલનપુરના આરટીઓ સર્કલ ઉપર બનાવવામાં આવેલા થ્રી એલિવેટેડ બ્રિજ ઉપર તિરાડ પડી હોવાનો વિડિયો ગુરુવારે વાયરલ થયો હતો જેના પગલે ગુરુવારે રાત્રે 9:00 કલાકે જ બ્રિજ બનાવનાર એજન્સી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે એક તરફનો માર્ગ બંધ કરી અને સમારકામ હાલ હાથ ધરવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us