Install App
aartimachhi007
This browser does not support the video element.
ભરૂચ: ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિ મંદિરે શ્રાવણ માસની શનિવારી અમાવસ્યા નિમિત્તે ભક્તોએ પૂજા,અર્ચન કરી ધન્યતા અનુભવી હતી
Bharuch, Bharuch | Aug 23, 2025
ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિ મંદિરે શ્રાવણ માસની શનિવારી અમાવસ્યા નિમિત્તે ભક્તોએ પૂજા,અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિ મંદિરે શ્રાવણ માસની શનિવારી અમાવસ્યા નિમિત્તે ભક્તોએ પૂજા,અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.અને શનિ દેવના આશીર્વાદ લીધા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!