Download Now Banner

This browser does not support the video element.

રાધનપુર: રાધનપુરમાં ઠેકેદારીના હિસાબ મામલે એક વ્યક્તિને ત્રણ લોકોએ જાતિ વિષયક શબ્દો કહેતા એક્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો

Radhanpur, Patan | Aug 5, 2025
રાધનપુરમાં ઠેકેદારીના કામના હિસાબ મુદ્દે મનદુઃખ રાખીને 3 ઈસમોએ 1 વ્યક્તિને જાતિ વિષયક ગાળો આપી માર મારવાની ઘટના સામે આવી છે. આ મામલે રાધનપુર પોલીસે બી.એન.એસ. કલમ અને એટ્રોસીટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ફરિયાદી ઈશ્વરભાઈ બારોટ પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમણે 3 આરોપીઓએ માર્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us