Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: સાવચેતી રાખવા કાર્યવાહી:જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં. 03 લાગુ – મેરિટાઇમ બોર્ડની સૂચના

Jafrabad, Amreli | Aug 31, 2025
જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે જરૂરી આયોજન સાથે સિગ્નલ નં. 03 લાગુ છે.સમુદ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બંદર અધિકારીઓની સાવચેતીભરી કાર્યવાહી.ગુજરાત મેરિટાઇમ બોર્ડની સૂચના મુજબ જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં. 03 ફરકાવાયું છે. આ માટે જરૂરી વ્યવસ્થા જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે કરવામાં આવી હોવાનું બંદર અધિકારીએ જણાવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us