Download Now Banner

This browser does not support the video element.

હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માંચીને જોડતા રસ્તાઓ બન્યા ખખડધજ રસ્તા ની સમારકામ કરવા લોકમાંગ.#jansamasya

Halol, Panch Mahals | Aug 31, 2025
પાવાગઢ માંચી જવાના ખખડધજ રસ્તાઓને લઈ પાવાગઢ માતાજી દર્શને આવનારા ભાવિ ભક્તો સહિત પાવાગઢના સ્થાનિક લોકોમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે કેટલાક સમયથી આ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી આજ દિન સુધી જાણે તંત્રના પેટનું પાણી હાલતું ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ ખખડધજ થયેલા રસ્તાઓની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે
Read More News
T & CPrivacy PolicyContact Us