Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગ પર ઝુલુસાર નીકળ્યું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

Wadhwan, Surendranagar | Sep 5, 2025
આજે પેગંબર સાહેબ ની જન્મ જયંતી નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ મિલાદની ઉજવણી કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં જોડાયા હતા અને સવારમાં નમાજ અદા કરીને ત્યારબાદ જુલુસ કાઢવામાં આવ્યું હતું મહિલાઓ બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો આ જલિસમાં જોડાયા હતા અને એકતાનું પ્રતિક પણ જોવા મળ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us