Download Now Banner

This browser does not support the video element.

ખેરગામ: તાલુકા ખાતે વાવાઝોડા ના કારણે થયેલ નુકસાન અંગે તાલુકા વિકાસ અધિકારીએ માહિતી આપી

Khergam, Navsari | Sep 29, 2025
જિલ્લામાં મીની વાવાઝોડા ના કારણે 20 થી વધુ ગામોમાં ભયંકર વિનાશની સ્થિતિ નિર્માણ થઈ છે. ઘરોના છાપરા ઉડી જવાના કારણે લોકોની હાલત કફોડી બની છે. ચીખલી તાલુકાના 22 ગામોના 3,800 ગામોને નુકસાન થયું છે જેના માટેની સર્વે ટીમો કામે લગાડવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમો કામોમાં જોતરાઈ ગઈ છે. ચીખલી તાલુકાની ત્રણ શાળાઓ અને ત્રણ આંગણવાડીઓને નુકસાન થયું છે
Read More News
T & CPrivacy PolicyContact Us