Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: ડીવાયએસપી કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા dysp નું સન્માન કરવામાં આવ્યું

Palitana, Bhavnagar | Aug 31, 2025
પાલીતાણામાં શોભા યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ જે અનુસંધાને ડીવાયએસપી અને પાલીતાણા ટાઉન પીઆઇ સહિતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં ડીવાયએસપી કચેરી ખાતે ડીવાયએસપી મિહિર બારીયા અને ટાઉન પીઆઇ ભાવેશ કરમટા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિવાદન કરાયો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો હોદ્દેદારો જોડાયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us