This browser does not support the video element.
જોડિયા: સચાણાા ગામે રહેતા સાગરખેડુતની જનજાગૃતી તેમજ રાષ્ટ્રહીત સેમીનારનુ આયોજન કરાયું
Jodiya, Jamnagar | Sep 11, 2025
મરીન ટાસ્ક ફોર્સ, જામનગર ધ્વારા જામનગર જીલ્લા ખાતેના સચાણાા ગામે રહેતા સાગરખેડુતની જનજાગૃતી તેમજ રાષ્ટ્રહીત સેમીનારનુ આયોજન કરવામાં આવેલ હતુ. દરીયાઇ વિસ્તારમા મળી આવતા શંકાસ્પદ શખ્સોની હીલચાલ, બોટો, સંભવિત આતંકવાદી પ્રવૃતીઓ અને કૈફી પર્દાથઓની હેરાફેરી અટકાવવા, વિસ્ફોટક પદાર્થ, બાળકોના શિક્ષણ સહિતની જાગૃતી માટે માહિતગાર કરેલ તેમજ મરીન ટાસ્ક ફોર્સની કામગીરી વિશે જાણકારી આપવામા આવેલ.