Download Now Banner

This browser does not support the video element.

અસારવા: અમદાવાદમાં રામદેવપીરના મંદિરમાં તોડફોડ, લોકોએ સ્થળ પર હોબાળો મચાવ્યો

Asarva, Ahmedabad | Sep 10, 2025
અમદાવાદના બાપુનગરમાં બુધવારે 8 વાગ્યાની આસપાસ રામદેવપીર મંદિરનું તાળું તોડી શખસે તોડફોડ કરી હતી. મંદિરમાં રહેલી રામદેવપીરની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે, સાથે જ હનુમાનજીની મૂર્તિ પણ ઊંધી પાડી દીધી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોએ તરત જ ભેગા થઈ ગયા હતા અને તે યુવકને પકડી પાડી પોલીસને સોંપ્યો. ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us