Download Now Banner

This browser does not support the video element.

ખંભાત: નગરા ગામે ભાતીગળ ભવ્ય લોકમેળામાં જનમેદની ઉમટી, ઐતિહાસિક કોટેશ્વર કુંડમાં મોક્ષ માટે શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી.

Khambhat, Anand | Aug 23, 2025
ખંભાતના નગરા ખાતે આવેલા કોટેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે કોટેશ્વરનો મેળો જામે છે.આજ રોજ યોજાયેલ મેળામાં જિલ્લા તેમજ રાજ્યભરના શ્રદ્ધાળુઓ નગરા ખાતે ઉમટ્યા હતા.વિશાળમેદનીએ પ્રાચીન ઐતિહાસિક કોટેશ્વર કુંડમાં સ્નાન કર્યું હતું.શ્રાવણ માંસના અંતિમ દિવસે કોટેશ્વર મહાદેવના ભક્તોએ વિશેષ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.મેળામાં ખાણી-પીણીના વસ્તુઓ સ્ટોલ, બાળકો માટેની મનોરંજન રાઈડ્સની મજા બાળકો સહિત સૌ કોઈએ મજા માણી હતી.જે અંગે ઉપસરપંચે પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us