Download Now Banner

This browser does not support the video element.

સાંતલપુર: દૈગામડાંના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ રહેતા લોકોને ટ્રેકટર સાથે નીકળવું પડે તેવી સ્થિતિ રહેતા હેરાનગતિ

Santalpur, Patan | Sep 12, 2025
સાંતલપુર તાલુકાના દૈગામડા સહીતના ગામોમાંના મુખ્ય માર્ગ પર ત્રણ કિલોમીટર જેટલું પાણી ભરાઈ જતા આસપાસના નવ જેટલા ગામોના લોકોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો હતો અને લોકોને ટ્રેકટર લઈને નીકળવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી હતી.સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને પગલે લોકોને હેરાનગતિ થવા પામી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us