Download Now Banner

This browser does not support the video element.

નવસારી: વીરવાડી હનુમાનજી મંદિરની મુલાકાત આજરોજ તા પુત્ર અને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે લીધી દાદાના આશીર્વાદ લીધા

Navsari, Navsari | Sep 13, 2025
આજરોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવસારીની મુલાકાતે આવ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાતનું મીની સારંગપુર ગનાતુ એવું વીરવાડી હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાના આશીર્વાદ લેવા માટે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત નવસારીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us