Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેરમાં કચરો ફેંકનાર સામે કાર્યવાહી રૂપિયા 55500 નો દંડ વસુલ કરાયો

Wadhwan, Surendranagar | Sep 13, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવાના હેતુથી જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા વેપારીઓ અને લોકો વિરુદ્ધ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડમાંથી કુલ રૂપિયા 55,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us