Install App
jitu9802
This browser does not support the video element.
ઉમરેઠ: ઉમરેઠ પોલીસ લાઈનમાં બાલક્રિંડાગણનું લોકાર્પણ કરાયું,જિલ્લા પોલીસવડા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
Umreth, Anand | Sep 5, 2025
ઉમરેઠી શહેરમાં પોલીસ લાઈનમાં બાળકો માટે બાલ ક્રિડાગણ બનાવવામાં આવ્યું હતું અને જેનું લોકાર્પણ ગુરુવારના રોજ જિલ્લા પોલીસવડા જી.જી. જસાણી, ડીવાયએસપી સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!