આર્મી જવાન અને પોલીસ વચ્ચેનો ઘર્ષણનો મામલો હવે દિવસે દિવસ છે વરવું સ્વરૂપ પકડી રહ્યો છે ત્યારે શુક્રવારની રાત્રે 10:00 કલાકે કરણી સેનાના રાજ શેખાવત હિંમતનગર સિવિલ પહોંચ્યા હતા આર્મી જવાન સાથે મુલાકાત કરી હતી અને આર્મી જવાન સામેની ફરિયાદ રદ કરવામાં માંગ કરી હતી