Download Now Banner

This browser does not support the video element.

ભચાઉ: અતિભારે વરસાદને કારણે મનફરા નજીક ખેડૂતોના પાકમાં નુકસાન, ખેડૂતે વેદના ઠાલવી

Bhachau, Kutch | Sep 12, 2025
કચ્છ જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. ભચાઉ તાલુકાના મનફરા ગામે ખેડૂતોના પાકમાં નુકસાની સર્જાઈ હતી. જેને લઈ ખેડૂત આગેવાન લક્ષ્મણ કોલીએ આજે શુક્રવારે મીડિયા સમક્ષ વેદના ઠાલવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us