Install App
ronakdgajjar
This browser does not support the video element.
ભુજ: સંસ્કારનગર નજીક હવા ભરવાના મશીનથી કરંટ લાગતાં મિરજાપરના યુવાનનું મોત
Bhuj, Kutch | Aug 21, 2025
સંસ્કારનગર પાસે હવા ભરવાના મશીનમાંથી લાગેલા વીજ કરંટે મિરજાપરના મહાદેવનગરમાં રહેતા યુવાન મામદ ઇમ્તિયાઝ મહમ્મદ મોતીનો જીવ લીધો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!