Download Now Banner

This browser does not support the video element.

સિહોર: સિહોર ગોતમેશ્વર તળાવ ઓવર ફ્લો સિઝનમાં છઠ્ઠી વાર નીચાણ વાળા વિસ્તારોને તાકાદ કરવામાં આવ્યા

Sihor, Bhavnagar | Sep 7, 2025
શિહોર નું ગૌતમેશ્વર તળાવ છઠ્ઠીવાર ઓવર ફ્લો થયું છે ઉપરવાસ પડેલા વરસાદ અને શિહોરમાં સવારથી ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે ગૌતમેશ્વરની તળાવની સપાટી હાલ 27 ફૂટ કરતા પણ ઉપર જવા પામી છે ત્યારે તળાવના દરવાજા ઓટોમેટિક હોય જે ચાર દરવાજા ખુલ્લી ગયેલ હોય નગરપાલિકા દ્વારા ની નીચાણ વાળા વિસ્તારોને તાકેદ કરવામાં આવ્યા છે નદીના પટમાં કોઈએ જાવું નહીં અને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે
Read More News
T & CPrivacy PolicyContact Us