Download Now Banner

This browser does not support the video element.

દાંતા: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે કલેકટર ની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી મેળા અંગેની તમામ માહિતી અપાઈ

Danta, Banas Kantha | Aug 26, 2025
યાત્રાધામ અંબાજીમાં આગામી 1 થી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી નો મહા મેળો યોજાનાર છે તે નિમિત્તે કલેકટર ની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઇ હતી પત્રકારોને મેળા અંગેની વ્યવસ્થા ની માહિતી આપવામાં આવી કલેકટર ની સાથે જિલ્લા એસપી તેમજ અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us