Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.50 મીટર અને પાવરહાઉસ મારફતે કુલ 4.45.000 છોડવામાં આવ્યું છે.

Nandod, Narmada | Sep 4, 2025
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં પડતા વરસાદમાં વધારો તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીના વધારા ના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો પણ નોંધા રહે છે ત્યારે આજે રાત્રે 8 કલાકથી 23 દરવાજા 2.50 મીટર 4,00,000. પાવર હાઉસ મારફતે 45,0000 હજાર ક્યુસેક પાણી કુલ 4.45000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us