Install App
jitu9802
This browser does not support the video element.
પેટલાદ: નગરપાલિકા મેદાન પાસે આવેલ નારાયણ કુંડમાં પાંચમા દિવસે દિવસ દરમિયાન ગણેશ વિસર્જન કરાયું
Petlad, Anand | Aug 31, 2025
પેટલાદ શહેરમાં રવિવારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું પાંચમા દિવસે લોકો ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. નારાયણ કુંડ ખાતે વારાફરતી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈને નારાયણ કુંડ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!