Download Now Banner

This browser does not support the video element.

કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પી.આઈ.દ્વારા વેપારીઓને સીસીટીવી કેમેરા લગાવવા અપીલ,ચેમ્બરે ચોખવટ કરી

Porabandar City, Porbandar | Sep 7, 2025
કીર્તિ મંદિર પોલીસ દ્વારા વેપારીઓને પોતાની દુકાન પાસે સીસીટીવી કેમેરા લગાડવા અપીલ થઈ હતી જે અંગે  ચેમ્બર પ્રમુખે સ્પષ્ટતા કરી છે કે કેમેરા લગાડવા ફરજિયાત નથી પરંતુ વેપારીઓએ તેમની સલામતી માટે સીસીટીવી કેમેરા લગાડવા જરૂરી છે.તેમજ  વેપારીઓના સલામતી માટે આ કાગળ બહાર પાડયો છે અને કેમેરા લગાડવા પોલીસે ફરજિયાત છે કે નહીં તેની પણ ચોખવટ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us