Download Now Banner

This browser does not support the video element.

ઓખામંડળ: ખંભાળિયામાં સગીરા પર દુષ્કર્મના કેશ માં આરોપી ને 20 વર્ષ ની કેદ

Okhamandal, Devbhoomi Dwarka | Sep 13, 2025
ખંભાળિયામાં સગીરા પર દુષ્કર્મના ગંભીર કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના કરણ ભગવાનસિંહ ઉર્ફે નન્નુસિંહ રાજપુતે 10 નવેમ્બર 2023ના રોજ સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપીએ સગીરાને લલચાવીને તેના વતન લઈ જતી વખતે બસમાં દુષ્કર્મ આચર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us