Download Now Banner

This browser does not support the video element.

આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિત માટે કપાસની આયાતનો નિર્ણય રદ કરવા કલેકટરને પાઠવાયુ આવેદન.

Amreli City, Amreli | Aug 25, 2025
ગુજરાતના ખેડૂતોના હિત માટે કપાસની આયાતનો નિર્ણય રદ કરવા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને કરાઈ રજૂઆત આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા તથા ટીમે ગુજરાતના ખેડૂતોના હિતમાં ભારત સરકારને અપીલ કરી છે કે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ વેરા મુક્ત કરવાના તાજેતરના નિર્ણયને તાત્કાલિક રદ કરવામાં આવે.તેમણે જણાવ્યું કે, દેશમાં પહેલેથી જ જરૂરીયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે. આવા સમયે સસ્તો કપાસ આયાત થવાથી ગુજરાત સહિત ભારતના ખેડૂતો
Read More News
T & CPrivacy PolicyContact Us