Download Now Banner

This browser does not support the video element.

જાંબુઘોડા: જાંબુઘોડાના નિઝરણ ફળિયામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Jambughoda, Panch Mahals | Aug 25, 2025
જાંબુઘોડાના નિઝરણ ફળિયાના કટેડીયા હનુમાન મંદિરે આવેલી શાળાના પ્રાંગણમાં ક્રાંતિકારી ભયજી બારિયા યુવા શક્તિ મંડળ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં કુલ 22 યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.જેની માહિતી તા.24 ઓગસ્ટ રવિવારના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી
Read More News
T & CPrivacy PolicyContact Us