Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: સરદાર પટેલ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર ખાતે સતત ૧૧ માં વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન

Anand City, Anand | Sep 23, 2025
સરદાર પટેલ યુનિવર્સિટી સ્ટાફ કોલોની પરિવાર અને સંસ્કાર મંડળના સંયુક્ત ઉપક્રમે સતત 11 માં વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો નિરંજનભાઇ પટેલ અને રજીસ્ટાર ભઈલાલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય સ્ટાફ પરિવાર અને સંસ્કાર બાલવાળી દ્વારા નવ દિવસ સુધી માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે
Read More News
T & CPrivacy PolicyContact Us