Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: માંગરોળ બંદરેથી ગણેશજીનુ વિસર્જન કરવામાં આવ્યું

Mangrol, Junagadh | Sep 2, 2025
પોલીસ બંદોબસ્ત શાથે માંગરોળ બંદરેથી ગણેશજીનુ વિસર્જન કરવામાં આવ્યું માંગરોળ બંદરે ગણપતિ બાપા નુ વિસર્જન કરવામાં આવ્યું હતું માંગરોળ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભક્તો દ્વારા ભીની આખે ગણપતિ બાપા નુ વિસર્જન કરવામાં આવ્યું ગણેશ ચતુર્થી ના દિવસે સ્થાપન કરવામાં આવ્યું હતું અને તમામ સભ્યો દ્વારા પોતાની રીતે સહભાગી થઈ હર્ષ આનંદથી સેવા આપે છે દર વર્ષે સભ્યો ભેગા મળી અલગ અલગ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવે છે જેમાં
Read More News
T & CPrivacy PolicyContact Us