Download Now Banner

This browser does not support the video element.

જામનગર: ખોજાબેરાજા ગામે વોકડાના પાણીમાં ડૂબી જતા ખેત મજૂર યુવકનું મૃત્યુ નીપજ્યું

Jamnagar, Jamnagar | Sep 9, 2025
જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામ વાડી વિસ્તાર માં આવેલ વોકળાના પાણીમાં અકસ્માતે ખેત મજૂર યુવક પડી ગયો હતો, દરમિયાન પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હતું, પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us