Download Now Banner

This browser does not support the video element.

ગારિયાધાર: પ્રસિદ્ધ કાલભૈરવ મંદિર ખાતે મહા આરતી સહિતના કાર્યક્રમો કરાયા પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

Gariadhar, Bhavnagar | Sep 18, 2025
ગારીયાધાર માં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કાર્યક્રમો દર દિવસે કરવામાં આવશે ત્યારે કાળભૈરવ મંદિર ખાતે મહા આરતી સહિત કાર્યક્રમો કરાયા હતા જેમાં સ્થાનિક આગેવાનો હોદ્દેદારો ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈના નાકરાણી, નિલેશ રાઠોડ સહિત હાજર રહી કાર્યક્રમ કર્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us