Download Now Banner

This browser does not support the video element.

સાયલા: સાયલા તાલુકાના જળાશયો માં નવા નીર આવ્યા ખેડૂતો માં ખુશી જોવા મળી નાગરિકો ને પાણી ની સમસ્યા માંથી રાહત

Sayla, Surendranagar | Sep 9, 2025
સાયલા તાલુકામાં છેલ્લા બે દિવસમાં સારો એવો વરસાદ વરસ્યો હતો ત્યારે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા સાયલા તાલુકાના જળાશયોમાં નવા નિર્માણની આવક જોવા મળી છે નવા નીર આવવાથી સાયલા તાલુકાના જળાશયો 70 થી ૯૦ ટકા જેટલા ભરાઈ ગયા છે ત્યારે સાયલા તાલુકા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને પશુ પક્ષી અને માનવ ને પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવશે નહીં જ્યારે જળાશયોમાં નવા નીરથી ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે
Read More News
T & CPrivacy PolicyContact Us