Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા, સાબરમતી રિવરફ્ન્ટ પર લોકોને અવર જવર પર રોક લગાવામાં આવી

Ahmadabad City, Ahmedabad | Sep 8, 2025
અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી એકધારા વરસાદના કારણે સાબરનદી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32410 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. હાલ વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાનું જણાવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us