Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ભરૂચના મકતમપુર સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી

Bharuch, Bharuch | Aug 27, 2025
આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ભરૂચ શહેરમાં આવેલ મકતમપુર સ્થિતિ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી.ભક્તોએ આજના દિવસે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જ્યારે મંદિરે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતાં.
Read More News
T & CPrivacy PolicyContact Us