ખંભાળા ગામે રહેતા રણમલ હરિભાઈ કેશવાલા નામના યુવાને જમીન ટૂંકી હોય અને જમીનમાં પાકનું ઉત્પાદન થતી ન હોય જે વાતનું મનમાં લાગી આવતા તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી આ ઘટના બાદ યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું.આ ઘટના બાદ રાણાવાવ પોલીસે બનાવ નોંધ્યો હતો