Download Now Banner

This browser does not support the video element.

બાલાસિનોર: બાલાસિનોર ખાતે સિંધી સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

Balasinor, Mahisagar | Aug 25, 2025
અમદાવાદમાં વિદ્યાર્થી સાથે સ્કૂલમાં જે ઘટના બની છે જેને લઈ અને બાલાસિનોર સિંધી સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આજરોજ બાલાસિનોર ખાતે સિંધી સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે માંગણી કરવામાં આવી સિંધી સમાજના લોકો જોડાયા.
Read More News
T & CPrivacy PolicyContact Us