Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: નર્મદા ડેમની જળ સપાટી 135.38 મીટર, 10 દરવાજા હજી પણ ખુલ્લાં.

Nandod, Narmada | Sep 3, 2025
સરદાર સરોવર નર્મદા ડેમની હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે તેની સામે હાલ 135.38  મીટર નોંધાય છે ત્યારે ભયજનક સપાટી પહોંચવા માટે માત્ર ત્રણ મીટર બાકી રહી છે. પાણીની આવક - 1,18,468.00 ક્યુસેક, નદીમાં પાણીની જાવક -  95,111 ક્યુસેક, કેનાલમાં પાણીની જાવક -  23021.00 ક્યુસેક,હાલ સરદાર સરોવર ડેમના 10 દરવાજા  72 સે.મી ખુલ્લા રાખવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us